146th Rath Yatra 2023 LIVE: જગન્નાથ રથ યાત્રા લાઈવ પ્રસારણ, જાણો ક્યાં પોહચી જગન્નાથજીની રથયાત્રા?

146th Rath Yatra 2023 LIVE: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલ મંગળવારે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળવાની છે, આ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમાલપુર મંદિરે જઈ સોનાવેશમાં નાથના દર્શન કર્યા હતા અને નાથની સંધ્યા આરતીમાં સામેલ થયા હતા. દર વર્ષની જેમ મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતી કરી હતી. આવતીકાલ અષાઢી … Read more