Aadhar Card News ની આ કાર્યના રજિસ્ટ્રેશન માટે ની જરૂર નહીં પડે, કેન્દ્ર સરકારનો મોટો આદેશ

Aadhar Card News રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મમાં માંગવામાં આવેલી અન્ય વિગતો સાથે એકત્રિત કરવામાં આવતા આધાર નંબરની ચકાસણી માટે સ્વૈચ્છિક ધોરણે હા અથવા ના નો વિકલ્પ અપાશે Aadhar Card News લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે હવે જન્મ-મરણ પ્રમાણપત્રની નોંધણીમાં આધાર નંબરની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે. અગાઉ આધારકાર્ડ વગર પ્રમાણપત્ર ન આપવાનો આદેશ જાહેર કરવામાં … Read more