Vande Bharat Express: અમદાવાદ-જોધપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, જાણો કયો રહેશે રૂટ અને કેટલું હશે ભાડું

Vande Bharat Express: એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈએ તેનું ઉદ્ઘાટન કરશે. જો કે હજુ એ નક્કી નથી થયું કે ઉદ્ઘાટન વર્ચ્યુઅલ હશે કે પીએમ મોદી જોધપુર આવશે. સ્ટાફને તાલીમ આપવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. Vande Bharat Express Vande Bharat Express : રાજસ્થાનને બીજી વંદે ભારત ટ્રેનની … Read more