Antyodaya Shramik Suraksha Yojana Gujarat: કામદારોને 499 રૂપિયામાં 10 લાખનો વીમો મળશે

Antyodaya Shramik Suraksha Yojana Gujarat અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના :- કામદારોના કલ્યાણ અને સલામતીને ઘ્યાનમા રાખીને ગુજરાત સરકારે કામદારો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના શરૂ કરી છે. આ યોજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં શરૂ કરી છે. Antyodaya Shramik Suraksha Yojana Gujarat, કામદારોને મૃત્યુ અથવા આંશિક વિકલાંગતાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે … Read more